News

આણંદ : આંકલાવ નજીકના ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે આણંદ અને વડોદરાના ૪ હજાર યુવાનો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા ...
ધોળકા : ધોળકાની આંગણવાડીની કાર્યકર બહેનો પડતર પ્રશ્નો સહિતની માંગને લઇ હડતાલ ઉપર ઉતરી હતી. બહેનોએ સૂત્રોચ્ચાર કરી તાલુકા સેવા ...
- બગદાણા દર્શને જતા પરિવારના નિકટના 5 સભ્યોની કાર નદીમાં ખાબકતા ખંભાતના ઉંદેલના યુવકનું મોત ...
બીજને જમીનની ઠેઠ સમીપ રાખવાથી ચમત્કાર થાય છે. નવા અંકુરો ફૂટે છે. જીવનની લીલાશ પ્રગટે છે જીવનમાં મહેંક ફેલાવતો પવિત્ર સંબંધ ...
આપણે બધા એ મહાભારતની વાર્તા-સંવાદો જરૂરથી સાંભળ્યા જ છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પાંડવો સાથેના સંવાદોનો પણ ખ્યાલ હશે જ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-૧૧માં ભગવાનના પરમ એશ્વર્ય રૂપનું દર્શન થતા અર્જુન આ અંગે પ્રતિસાદ આપતા શ્લોક-૩૭માં કહે છે ''હે ...
યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન ...
તારીખ ૧૦મી જુલાઈ ગુરૂપુર્ણિમાનો દિવસ છે. ઠેર ઠેર ગુરુવંદના થશે. ગુરૂ વિના જ્ઞાન નહીં એવું કહેવાય છે. આધુનિક જમાનામાં આવું ...
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ...
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ ...
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ ...
Strong Tremors Felt in Delhi : ગુરુવારે સવારે 9.04 વાગ્યે દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.