News

IPL ની મેચ નંબર-31 મંગળવારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પંજાબની ટીમ 16 રનથી જીતી ...
Is marriage really more than a social bond for women, a pledge of motherhood? Why is this bond limited to children, even when there is no harmony between the husband and the wife?
મીડિયા ઉદ્યોગને ફક્ત મનોરંજનના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક અભિવ્યક્તિ, આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રભાવ માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે લેવુ.ભારત સરકાર દ્વારા 1 થી 4 મે 2025 દરમિયાન મુંબઈ, મહા ...
અમદાવાદઃ રાજ્યમાં અસમાજિક તત્ત્વોનો આંતક વધી રહ્યો છે. શહેરમાં પણ અસામાજિક તત્ત્વોએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. આ કેસમાં રામોલ પોલીસે વસ્ત્રાલમાં ધમાલ કરનારાં 17 અમાસાજિક તત્ત્વોની ધરપકડ ક ...
નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર 67 મહિનામાં એટલે કે ઓગસ્ટ, 2019 પછી સૌથી નીચા સ્તરે જોવા મળ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ભારતનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે ઘટીને 3.34 ટકા થયો છે. ફે ...
ગુજરાતના ગીર જંગલમાં એશિયાઈ સિંહોની વસતીની ગણતરી માટે શરૂ થનારું ‘ઓપરેશન લાયન કાઉન્ટ’ એક મહત્વપૂર્ણ પગલું છે. આ અભિયાનમાં વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિંહોની સચોટ સંખ્યા જાણવામાં આવશે ...
ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેનાથી અફરાતફરીનો માહોલ સર્જ્યો. આ ઘટનામાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો આગની ચપેટમાં આવ્યા, અને પેટ્રોલ-ડીઝલની ટાંકીઓને કા ...
અમદાવાદઃ ભારતીય શેરબજારો સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. અમેરિકી વહીવટી તંત્ર તરફથી 75થી વધુ દેશો પર ટેરિફ પોઝ કર્યા પછી અમેરિકી બજારોમાં તેજી થઈ હતી, જેની અસર ભારતીય બજારો પર જોવા મળી હતી. જેથી ...
અમદાવાદ શહેરમાં ગુનાખોરી ફરીથી બેકાબૂ બનતી જણાય છે. હોળીની રાતે વસ્ત્રાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યા બાદ પોલીસે કડક પગલાં લીધાં હતાં, પરંતુ તે છતાં ગુનેગારો પર કોઈ અસર થતી નથી. શહેરના જુદા-જુદા વિસ્ ...
અમેરિકા સાથે વધતા વેપાર તણાવ વચ્ચે, ચીને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી વિમાનોની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે.
અમદાવાદઃ રાજ્યના કોંગ્રેસ નેતાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીને રાજસ્થાન પોલીસની કાર્યવાહી બાદ ઠાકરશી રબારીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસે અફીણ ...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર નારાજગી વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બળાત્કાર પીડિતાએ પોતે જ મુસીબતને આમંત્રણ આપ્યું હતું. જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હ ...